વાંકાનેર: મહા નદીના જળ સ્તરમાં હજી પણ વધારો થઇ રહ્યો છે. ભાયાતી જાંબુડિયાના મયૂરધ્વજસિંહ ઝાલા જણાવે છે કે કાંઠાના ગામો-વિસ્તારોના લોકોએ જાગૃત રહેવું.





પાંચદ્વારકા પાસેનો આસોઇ નદીનો પુલ કે જેના પરથી પીપળિયારાજ, વાલાસણ, કોટડા, તીથવા જવાનો રસ્તો છે, તે ધોવાઈ ગયો છે; માટે જોખમ ન ખેડવા પાંચદ્વારકા મંડળીના માજી મંત્રી સાજીભાઈ બાદી જણાવે છે…

