કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ભાજપ યુવા મોરચા દ્વારા મહારક્તદાન કેમ્પ

૨૩ મીએ મહારક્તદાન કેમ્પનું આયોજન

વાંકાનેર ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આગામી તારીખ ૨૩-૬-૨૦૨૩ને શુક્રવારના રોજ સવારે ૯:૩૦ થી ૨ સુધી ભાજપ કાર્યાલય પુર્ણચંદ્ર ગરાસીયા બોર્ડિંગ, વાંકાનેર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ તકે જાહેર જનતાને કેમ્પમાં ઉપસ્થિત રહીને રક્તદાન કરીને આ સેવાકીય કાર્યમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!