કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ચંદ્રપુરમાંથી અસ્થિર મગજના આધેડ 9 દિવસથી ગુમ

વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર ગામે ભંગારના ડેલા પાસેથી હીરાભાઈ સવાજી મોરી ગત તા.19ના રોજથી ગુમ થયેલ છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ


તેઓનો મગજ અસ્થિર છે. જે કોઈ તેનો પતો આપશે તેમને યોગ્ય બદલો પણ આપવામાં આવશે. જો તેઓ ક્યાંય પણ જોવા મળે તો મો.નં. 8717921301 અથવા મો.નં.7898224332નો સંપર્ક કરવા તેમના પુત્ર ઉધ્યસિંહ હીરાભાઈ મોરીની યાદીમાં જણાવાયું છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!