કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેરમાં આધેડનું હાર્ટ એટેકથી મૃત્યુ

વાંકાનેરમાં આધેડનું હાર્ટ એટેકથી મૃત્યુ

વાંકાનેર : શહેરમાં મહાદેવનગરમાં આવેલ કિશાન સોસાયટીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતું.

ખુશ્બુ પોલ્ટ્રી ફીડ (સિંધાવદર) તરફથી

તકદીર પોલ્ટ્રી ફીડ (કોઠી) તરફથી

ઝાહીરઅબ્બાસ/ યુસુફભાઈ (સિંધાવદર) તરફથી

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી

એકતા ક્રેડિટ સોસાયટી (વાંકાનેર) તરફથી

ગેલેક્ષી ક્રેડિટ સોસાયટી (વાંકાનેર) તરફથી

સહયોગ ક્રેડિટ કો.ઓ. સોસાયટી (વાંકાનેર) તરફથી

સાજીદભાઈ મેસાણીયા (વાંકાનેર) તરફથી

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તરફથી

જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરમાં મહાદેવનગરમાં આવેલ કિશાન સોસાયટીમાં રહેતા કિશોરસિંહ બનેસિંહ ઝાલા (ઉ.56) નામના આધેડને હાર્ટ એટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!