કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ચંદ્રપુરમા વીજ શોક લાગતા સગીરાનું મૃત્યુ

મરનારના પિતા મજૂરીકામ કરે છે

વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુરમાં અસ્માબેન દાઉદભાઈ મોડ ઉ.17 નામના સગીરાને પોતાના ઘેર વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

દાઉદભાઈ મજૂરીકામ કામ કરે છે અને ચંદ્રપુર જુના ગામમાં રહે છે. એમને બે દીકરા છે. અસ્માબેનના આ કરુણ બનાવથી દુઃખની લાગણી ફેલાઈ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!