કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મોમીન શાહ બાવાનો ઉર્ષ સંપન્ન થયો

વાંકાનેર: ગઈ કાલે અલ્હાજ હજરત પીર સૈયદ મોમીન શાહ બાવા ( રહેમતુલાહ તઆલા અલયહે ) દરગાહ શરીફ, ચંદ્રપુર, વાંકાનેર ખાતે 22 મો ઉર્ષ શાનદાર રીતે ઉજવાઈ ગયો, તેમાં હજારો મોમીન સમાજની હાજરીમાં ઉર્ષ સંપન્ન થયો.

તકરીર નો પ્રોગ્રામ તારીખ 21-10-2023 શનિવારના રોજ ઈશાની નમાજ બાદ થયેલ.
સંદલ શરીફ : તારીખ 22/ 10 /2023 રવિવારના રોજ સવારે આઠ 8 થી 10 ઉર્ષના કાર્યક્રમો થયેલ.સવારે 10 થી એક ન્યાઝ તકસીમ કરવામાં આવેલ.જોહર ની નમાઝ બાદ સંદલ શરીફ બાબા સાહેબના કુટુંબીજનો તરફથી અદા કરવામાં આવેલ.

:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો

આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો

અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો

Content Copying Forbidden !!

error: Content is protected !!