કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સાંસદના જન સંપર્ક કાર્યાલયનો મોરબી ખાતે પ્રારંભ

સાંસદના જન સંપર્ક કાર્યાલયનો મોરબી ખાતે પ્રારંભ

પ્રશંસનિય પગલું

પધારવા જાહેર હાર્દિક આમંત્રણ

વાંકાનેર: આગામી તારીખ ૩૦-૦૬-૨૦૨૫, સોમવારના રોજ (આવતી કાલે) લોક પ્રશ્નોને વાચા આપવા માટે નીચે મુજબ ના સમય, સ્થળે જન સંપર્ક કાર્યાલયનો મંગલ પ્રારંભ કેશરીદેવસિંહજી ઝાલા સાંસદશ્રી (રાજ્યસભા) કરી રહ્યા છે, આ અવસરે પધારવા સાંસદે જાહેર હાર્દિક આમંત્રણ આપ્યું છે.

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

તારીખ : ૩૦-૦૬-૨૦૨૫, સોમવાર
સમય : સવારે ૧૦:૩૦ થી બપોરના ૧૨:૦૦ કલાક સુધી
સ્થળ : રૂમ નબર-૧૦૪, પ્રથમ માળ, કલેકટર કચેરી, જીલ્લા સેવાસદન, શોભેશ્વર રોડ, સો-ઓરડી મેઈન રોડ, મોરબી-૨

Content Copying Forbidden !!

error: Content is protected !!