કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નાગાબાવા મેળો આજ સાંજે ખુલ્લો મુકાશે

વાંકાનેર નગરપાલિકાના આ લોક મેળાનું અનેરું આકર્ષણ છે

આજ તા.૬/૯/૨૦૨૩ શીતળા સાતમ નિમિતે સાંજે ૭:૦૦ કલાકે વાંકાનેરના નવનિયુક્ત રાજ્યસભા સાંસદ મહારાણા શ્રી કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે પ્રજા સમક્ષ ખુલ્લો મૂકવામાં આવશે.

લોકમેળાના કાર્યક્રમમાં પ્રદેશના હોદ્દેદારોશ્રી ઓ, જિલ્લાના હોદ્દેદારોશ્રીઓ, વાંકાનેર તાલુકા/શહેર સંગઠનના હોદેદારોશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ વિવિધ મોરચા તેમજ સેલના હોદ્દેદારશ્રીઓ, તથા કાર્યકર્તાઓએ ખાસ હાજરી આપી આ પર્વ ને ઉજવવા પ્રારંભના સહભાગી બનશે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!