વાંકાનેર નગરપાલિકાના આ લોક મેળાનું અનેરું આકર્ષણ છે
આજ તા.૬/૯/૨૦૨૩ શીતળા સાતમ નિમિતે સાંજે ૭:૦૦ કલાકે વાંકાનેરના નવનિયુક્ત રાજ્યસભા સાંસદ મહારાણા શ્રી કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે પ્રજા સમક્ષ ખુલ્લો મૂકવામાં આવશે.
આ લોકમેળાના કાર્યક્રમમાં પ્રદેશના હોદ્દેદારોશ્રી ઓ, જિલ્લાના હોદ્દેદારોશ્રીઓ, વાંકાનેર તાલુકા/શહેર સંગઠનના હોદેદારોશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ વિવિધ મોરચા તેમજ સેલના હોદ્દેદારશ્રીઓ, તથા કાર્યકર્તાઓએ ખાસ હાજરી આપી આ પર્વ ને ઉજવવા પ્રારંભના સહભાગી બનશે.