કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બોગસ ટોલનાકા કેસમાં નરેશ પટેલની ચૂપ્પી !

રાજકોટ : ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં રાજકોટ નજીક આવેલા અમરેલી ગામ ખાતે કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે. જે અંતર્ગત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ તકે જ્યારે વાંકાનેર બોગસ ટોલનાકા કેસમાં ઉમિયાધામ ટ્રસ્ટના પ્રમુખ જેરામ પટેલના પુત્રની સંડોવણી મામલે પૂછવામાં આવ્યું તો નરેશ પટેલે બોલવાનું ટાળ્યું હતું.

બોગસ ટોલનાકા કેસ મામલે ચૂપ્પી ! વાંકાનેરમાં ઝડપાયેલા નકલી ટોલનાકા મામલે ઉમિયાધામ ટ્રસ્ટના પ્રમુખ જેરામ પટેલના પુત્રનું નામ ખુલ્યું છે. આ બાબતે જ્યારે નરેશ પટેલને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે ” આજે એક ઉમદા હેતુ માટે આપણે અહીં એકત્રીત થયા છીએ તો વિષયની બહાર આપણે ન જઈએ ” એમ કહેતા આ મામલે બોલવાનું ટાળ્યું હતું.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!