કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નવા ધમલપર: નવચંડી યજ્ઞ તથા વેરશી બાપાની સમાધી પૂજન

આજે બપોરે મહાપ્રસાદનું આયોજન: ભક્તોને દેવ દર્શનનો લાભ લેવા આમંત્રણ

વાંકાનેર તાલુકાના નવા ધમલપર ગામના ગેલ માતાના મંદિર ખાતે આજથી ૧૮માં પાટોત્સવ નિમિતે નવચંડી યજ્ઞ તથા વેરશી બાપાની સમાધી પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર નવા ધમલપર મુકામે ગેલ માતાજીના મંદિરે આજે રાત્રે ૮:૦૦ કલાકે મેલડી માતાજી મંડળ, આવતીકાલ વૈશાખ સુદ ૧૫ ને શુક્રવારને તા.૦૫-૫-૨૦૨૩ સવારે ૭:૩૦ કલાકે નવ ચંડી સ્થાપન /પુજન, સવારે ૧૦:૦૦ કલાકે માતાજીનો અભિષેક / પુજન, બપોરે ૧૦:૧૫ કલાકે દાદાની સમાધી જા૨વાશે અને બપોરે ૧૨:૩૦ કલાકે બીડુ હોમવામાં આવશે

જે બાદ બપોરે ૧:૦૦ કલાકે ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યમાં ભુવા પરસોતમભાઇ વેરશીભાઇ બાવરવા, કરના ભુવા રાકેશ પરસોતમભાઇ બાવરવા, યજ્ઞમાં સાતડે બેસનાર લાલાભાઇ અરજણભાઇ બાવરવા, ગામના આગેવાન ઉકાભાઇ ગલાભાઇ અબાસાણીયા ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ભક્તોએ દેવ દર્શનનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!