કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

આગામી 27 તારીખે વીસીપરા ખાતે નવરંગો માંડવો

આગામી 27 તારીખે વીસીપરા ખાતે નવરંગો માંડવો

વાંકાનેર : આગામી તારીખ 27 મે ને મંગળવારના રોજ વાંકાનેરના વીસીપરા ખાતે ચામુંડા માતાજી તથા મેલડી માતાજીનો નવરંગો માંડવો
યોજાશે…

રમેશભાઈ કાનજીભાઈ સેટાણીયા તથા વિજયભાઈ શામજીભાઈ સેટાણીયા સહ સેટાણીયા પરિવાર દ્વારા આ નવરંગો માંડવો યોજાશે. જેમાં 27 મેએ સવારે 7 કલાકે માંડવો રોપવામાં આવશે. ત્યારબાદ શુભ ચોખડિયે નવચંડી યજ્ઞ શરૂ થશે. સાંજે 4 કલાકે માતાજીનું સામૈયું થશે. સાંજે 6-30 કલાકે પ્રસાદનું આયોજન કરાયું છે. રાત્રે 8-30 કલાકે ડાક ડમરુનું આયોજન કરાયું છે. જેમાં ડાક ડમરુના કલાકાર બાબુભાઈ દલવાડીયા ઉપસ્થિત રહેશે. 28 મેના રોજ સવારે 8 કલાકે માંડવો વધાવવાનું મુહૂર્ત છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!