કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

જીનપરામાં ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ

જયશ્રી અંબે તથા જયશ્રી મેલડી ગરબી મંડળ દ્વારા આયોજન

વાંકાનેર : વાંકાનેરમાં જીનપરા વિસ્તારમાં જયશ્રી અંબે તથા જયશ્રી મેલડી ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાંકાનેરનું આ ગરબી મંડળ કાકાના ગરબી મંડળથી પ્રખ્યાત છે. છેલ્લા 17 વર્ષથી અહીં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં કોઈ પાસે ફંડ લેવામાં આવતું નથી. આ ગરબી મંડળમાં 8 થી 13 વર્ષની બાળાઓને ગરબી રમાડવામાં આવે છે તેમજ દરરોજ દરેક બાળાઓને વિવિધ જાતની પ્રસાદી ઉપરાંત લ્હાણી આપવામાં આવે છે. આ રીતે બાળાઓને ગરબે રમાડી માતાજીની આરાધના કરી નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરે છે. તેમ ગરબી મંડળના સંચાલક કિશોરભાઈ ભુપતભાઈ બારોટે જણાવ્યું હતું.

 

:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો

આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો

અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો

Content Copying Forbidden !!

error: Content is protected !!