કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પીપળિયારાજમાં નવી ગ્રામ પંચાયતનું ખાતમુર્હુત આજે

ખાતમુર્હુત સાંસદશ્રી કેશરીદેવસિંહજીના હસ્તે

વાંકાનેર: તાલુકાના પીપળિયારાજ ખાતે નવી ગ્રામ પંચાયતનું ખાતમુર્હુત (પાયા વિધી) નો આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ખાતમુર્હુત કેશરીદેવસિંહજી ઝાલા સાહેબ (રાજયસભા સાંસદશ્રી)ના હસ્તે થશે, જેમાં

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કિડ્સ પેલેસ- રાજકોટ તરફથી શુભેચ્છા

જયંતીભાઈ રાજકોટીયા (મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ) ઉપસ્થિત રહેશે
તારીખ :– ૨૬-૦૯-૨૦૨૫, શુક્રવાર સમય :- સાંજે ૫:૩૦ કલાકે
સ્થળ :- પીપળીયા રાજ, વાંકાનેર.
નિમંત્રક :- ગ્રામ પંચાયત – પીપળીયારાજ

Content Copying Forbidden !!

error: Content is protected !!