કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

આગામી બુધવારે રાજકોટની “ગિરિરાજ હોસ્પિટલ”ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની “પાસલીયા હોસ્પિટલ”માં મળશે

આગામી બુધવારે રાજકોટની “ગિરિરાજ હોસ્પિટલ”ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની “પાસલીયા હોસ્પિટલ”માં મળશે

વાંકાનેર: આગામી તા.09/07/2025 ને બુધવારના રોજ રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ “ગિરિરાજ હોસ્પિટલ“ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં બપોરે 2:30 થી 4:30 વાગ્યે મળશે.
ડૉ.સાગર ઘોડાસરા

એમ.એસ., ડીએનબી- ન્યુરો સર્જરી
કન્સલટન્ટ એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જન

તારીખ : ૦૯/૦૭/૨૦૨૫, બુધવાર,
સમય : બપોરે 2:30 થી 4:30

સ્થળ :

‘પાસલીયા હોસ્પિટલ’

ચંદ્રપુર બ્રિજ પાસે, 27-નેશનલ હાઈવે, ચંદ્રપુર, વાંકાનેર.

અપોઈન્ટમેન્ટ માટે સંપર્ક કરો : ૯૮૦૭૮ ૬૦૪૮૬
વધુ માહીતી માટે સંપર્ક કરો.: ૯૯૦૯૯ ૭૧૧૪૨

Content Copying Forbidden !!

error: Content is protected !!