કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રવિવારે હ. મોમીનશાહ બાવાસાહેબનો ઉર્સ મુબારક

શનિવારે તકરીર

વાંકાનેર: તમામ અકીદતમંદો અને તમામ મશાયખી મોમીન ભાઈઓને જાણ કરવામાં આવે છે કે તા. ૦૫/૧૦/૨૦૨૪ શનિવાર ના રોજ ઈશાની નમાઝ બાદ અલ્હાજ હઝરત સૈયદ અલ્લામા અલીનવાઝ બાવા ઉર્ફે મોમીનશાહ બાવા સાલીસ (વલી અહદ સજ્જાદાનશીન) શાનદાર તકરીર ફરમાવશે.

સંદલ શરીફ તા. ૦૬/૧૦/૨૦૨૪ રવિવાર ના રોજ
સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાક કુરાન ખ્વાની અને ત્યાર બાદ
૧૦:૦૦ થી ૧:૦૦ ન્યાઝ તકસીમ કરવામા આવશે. ઝોહર ની નમાઝ બાદ સંદલ શરીફ બાવાસાહેબના કુટુંબીજનો તરફથી અદા કરવામા આવશે.
સ્થળ : અલ્હાજ હઝરત પીર સૈયદ મોમીનશાહપીરના જન્મદિવસે ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ બાવા દરગાહ શરીફ. ચંદ્રપુર.
વધુ વિગત પેમ્પલેટમાં વાંચી લેવી….

Content Copying Forbidden !!

error: Content is protected !!