કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બુધવારે હ. કાસિમઅલી બાવાસાહેબનો ઉર્સ મુબારક

વાંકાનેર: હજરત પીર સૈયદ કાસિમઅલી મીરૂમીયા બાવા (રહેમતુલ્લાહ અલયહ)નો ૫૯ મા સંદલ/ ઉર્સ પ્રસંગનો પ્રોગ્રામ નીચે મુજબ છે…
(૧) કુરઆન ખાની:- તા ૨૦/૧૧/૨૦૨૩ સોમવાર ઈશાની નમાઝ બાદ 9:00 કલાકે રાખવામાં આવેલ છે

(૨) સંદલ શરીફ:- તારીખ ૨૧/૧૧/૨૦૨૩ ને મંગળવાર બપોરે ૨:૦૦ કલાકે સંદલ શરીફ ખટ્ટુપીર બાવાની દરગાહ શરીફ પર લેવા જવું, બાદ નમાજે મગરીબ નિયાઝ શરીફનો પ્રોગ્રામ રાખેલ છે. ત્યારબાદ રાત્રે ઈશાની નમાજ બાદ 9:30 કલાકે સંદલ શરીફની રસ્મ અદા કરવામાં આવશે, ત્યારબાદ ન્યાજ તકસીમ કરવામાં આવશે


(૩) ઉર્સ મુબારક :- તારીખ 22/11/2023 બુધવારના રોજ બાદ નમાજે મગરીબ ઉર્સ મુબારક મનાવવામાં આવશે

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!