શનિવારે (પરમ દિવસે) સવારે સાડા નવ વાગે
વાંકાનેર: તાલુકાના પલાંસડી ગામે દારૂલ ઉલુમ યતીમિયાહ ખાતે આગામી શનિવારે (પરમ દિવસે) સવારે સાડા નવ વાગે ખત્મે બુખારી શરીફનો ઈજલાસ મનાવવામાં આવશે, જેમાં 



લુણીશરીફના મૌલાના શોએબઅલી સાહબ અકબરી સાબીક શૈયખુલ હદીષ દારૂલ ઉલુમ ફૈઝે અકબરી, ખાસ હાજરી આપનાર છે. આપ મોબાઈલ નંબર 98798 39204/ 85113 87866 ઉપર સંપર્ક કરી શકો છે….વધુ વિગત નીચે મુજબના પેમ્પલેટમાં છે….

