કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પ્રધાનમંત્રી આવાસ યોજના રૂપિયા ૪,૦૦,૦૦૦ લાખની સહાય

રૂબરૂ નગરપાલિકા કચેરીએ આવવાનું રહેશે

વાંકાનેર: વાંકાનેર નગરપાલિકા દ્વારા જાણવામાં આવે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી )૨.૦ અંતર્ગત જે કોઈ નાગરિકને સમગ્ર ભારત ભરમાં બીજી કોઈપણ પાક્કી મિલકત ના હોઈ તથા આ યોજના પહેલાની આવાસ યોજનાનો લાભ લીધેલ ના હોઈ તેવા પરિવારને

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

રૂ. ૪૦૦૦૦૦ સહાય બાંધકામ પેટે આપવામાં આવશે… જેમાં જર્જરિત મકાન અથવા ખુલ્લો પ્લોટ માલિકીનો હોવો જરૂરી છે. આ લાભ લેવા માટે રાજાના દિવસો સિવાય કચેરીના સમય દરમિયાન રૂબરૂ નગરપાલિકા કચેરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઓફિસે આવવાનું રહેશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!