તેમની 100 વર્ષની ઉંમર હતી
વાંકાનેર: જુના વઘાસિયા નિવાસી માલુભા રૂપસંગજી ઝાલા (ઉ.વ. 100) તે વનરાજસિંહ ઝાલા તથા ઘનશ્યામસિંહ ઝાલાના પિતા, કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, ક્રિપાલસિંહ વનરાજસિંહ ઝાલા, સુરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલાના દાદાનું તારીખ 15-10-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે.
સદગતની ઉત્તરક્રિયા તારીખ 26-10-2024 ને શનિવારના રોજ તેઓના નિવાસ સ્થાન જુના વઘાસિયા મુકામે રાખવામાં આવી છે.