કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દેરાળામાં અયોધ્યા દર્શન કરી પરત ફરતા સામૈયા

વાંકાનેર: તાલુકાના દેરાળા ગામે અયોધ્યાથી દર્શન કરીને પરત ફરતા ગ્રામ્યજનો દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

અયોધ્યાથી દર્શન કરીને પરત ફરતા શ્રી રાહાભાઈ અમરશીભાઈ અને શ્રી અરવિંદભાઈ ધરજીયા બંને જ્યારે દર્શન કરીને પાછા દેરાળા ગામે પધાર્યા ત્યારે તેમના સામૈયા કરવામાં આવ્યા હતું. રાહાભાઈના દીકરાની દીકરી કાજલબેન, નવધણભાઈની દીકરી અને અરવીંદભાઈની પૌત્રીઓ દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા.
આખા ગામના લોકો ખૂબ જ ખુશ હતા કે અમારા ગામના વડીલો અયોધ્યા દર્શન કરીને પાછા ફર્યા છે

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!