કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

શેરસીયા પરિવારના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

કાલે તીથવા મુકામે પ્રોગ્રામ

વાંકાનેર વિસ્તારમાં વસતા શેરસીયા પરિવાર (નારેદા વારા) ના તેજસ્વી વિદ્યાર્થીને સન્માનવાનો એક કાર્યક્રમનું આયોજન કુટુંબ તરફથી કરવામાં આવ્યું છે.

કમલ સુવાસ (નઝરૂદીન બાદી) તરફથી નૂતન વર્ષાભિનંદન

કડીવાર રિન્યુએબલ એનર્જી તરફથી નૂતન વર્ષાભિનંદન

રોયલ રીફ્રેકટરીઝ તરફથી નૂતન વર્ષાભિનંદન

જસદણ સીરામીક વર્કસ તરફથી નૂતન વર્ષાભિનંદન

સ્તુતિ આંખની હોસ્પિટલ તરફથી નૂતન વર્ષાભિનંદન

અંજની કોટન ઇન્ડસ્ટ્રીઝ તરફથી નૂતન વર્ષાભિનંદન

પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ તરફથી નૂતન વર્ષાભિનંદન

ફારૂક કડીવાર તરફથી નૂતન વર્ષાભિનંદન

આબીદ ગઢવારા તરફથી નૂતન વર્ષાભિનંદન

આ કાર્યક્રમ કાલે એટલે કે ૧૫-૧૧-૨૦૨૩ બુધવારના સવારે : ૮-૩૦ થી ૧૨-૦૦ કલાક સુધી હઝરત લાલાશાહપીર રહેમતુલ્લાહની દરગાહ શરીફ (તીથવા) મુ.તીથવા મુકામે યોજાનાર છે. આ પ્રોગ્રામમાં આયોજક તરફથી શેરસીયા પરિવાર (નારેદા વારા) ના તમામ સભ્યોને મોટી સંખ્યામાં હાજરી આપવા આમંત્રણ આવ્યું છે.

નોંધનીય છે કે વાંકાનેર વિસ્તારમાં શેરસીયા (નારેદાવાળા) 43 ગામમાં રહે છે, જેમાં વાંકાનેર તાલુકાના 41 ગામો ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકાના એક – એક ગામનો સમાવેશ થાય છે.પ્રથમ પાંચ ગામમાં સૌથી વધુ રહેતા શેરસીયા (નારેદાવાળા)ના ઘરની સંખ્યા મુજબ ક્રમશ:  આ પ્રમાણે છે (1) તીથવા (2) જોધપર (3) રાણેકપર (4) પંચાસર (5) દીઘલીયા.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!