કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સોળ તલાટી-કમ-મંત્રીઓની બદલી કરાઈ

મોરબી : મોરબી જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન જ તલાટી મંત્રીઓની બદલીઓનો ઘાણાવો કાઢવામાં આવ્યો છે. જેમાં મોરબી જિલ્લામાં 74 તલાટીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ઘણા બધા તલાટીઓની માગણી મુજબ જ તેમની બદલી કરવામાં આવી છે. ત્યારે હવે બદલી પામેલા તલાટીઓની જગ્યાએ બીજા નવા તલાટીઓની નિમણૂક કરવામાં આવશે.

આજથી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના સર્જન ડોકટર સેવા આપશે

વાંકાનેર તાલુકામાં બદલી થયેલ મંત્રીઓની યાદી નીચે મુજબ છે.
વી.બી.ધરજીયા ભીમગુડા, બી.બી.ડાભી- માટેલ, એ.એચ.શેરસીયા વાલાસણ, ડી.જી.બારીઆ, પીપળીયારાજ, એમ.આર.જાડેજા, ગાંગીયાવદર, એ.કે.ગાંગાણી- મહિકા-1, એમ.વી.કુમરખાણીયા- ભલગામ, ઉપાસનાબા એન. ઝાલા ઘીયાવડ, આર.એ.પાલનપુરા જાલસીકા, જી.એચ.સાપરા જેપુર, રિધ્ધીબેન આર., રામાવત- રૂપાવટી, એમ.એસ.પરાસરા- કોઠારીયા, એન.ડી.વિઠલાપરા પાનેલી, આર.એમ.બાદી- પાંચ દ્વારકા, કે.આર.ઝાલા- વાઘરવા, સી.ડી.ભાનુસાળીની જોધપર (નદી) બદલી કરવામાં આવી છે.

:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો

આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો

અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો

Content Copying Forbidden !!

error: Content is protected !!