કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ટોલનાકાથી ઢુવા હાઈવેની સાઈડમાં પથ્થર-માટીના ઢગલા

વાહનચાલકોને અકસ્માતનો ભય: ક્યારે દૂર કરશે?

વાંકાનેર : વાંકાનેર ટોલનાકાથી 2 કિલોમીટર ઢુવા ગામ તરફ હાઈવે પર સાઈડમાં મસમોટા પથ્થર અને માટીના ઢગલાં કરી દેવાતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

હાઈવેની સાઈડમાં મોટા મોટા ઢગલા કરી દેવામાં આવ્યા છે. આ હાઈવે પરથી અનેક વાહનો પસાર થતાં હોય છે ત્યારે આ ઢગલાના કારણે અકસ્માત થવાનો ભય ઉભો થયો છે. ત્યારે આ ઢગલાને તાત્કાલિક દૂર કરવા માંગ ઉઠી રહી છે.

આ જાતની રસ્તા પર ઢગલા કરવાની હરકતો અવારનવાર થતી હોય છે, ત્યારે ઢગલા કરનારે બીજા વાહનચાલકોનો પણ વિચાર કરવો જોઈએ.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!