કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કોઠારીયામાં મહિલાનો આપઘાત

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયેલ ૨૩ વર્ષના ચકુબેન કનકભાઈ કોબીયાએ અગમ્ય  કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા અપમૃત્યુ નીપજ્યું છે. પોલીસ તપાસ ચાલુ છે

અવસાન નોંધ

જીનપરાના  લીલાવંતીબેન કુરજીભાઈ ઉમરાણીયા (ઉમ્મર વરસ-55) નું તા: 12-11-2022 ના રોજ દુઃખદ  અવસાન થયેલ છે.

 

મિલપ્લોટના  ઉપરના ફોટાવાળા ઉર્મિલાબેન ઓમસરણભાઇ ગુપ્તા  (ઉમ્મર વરસ-58) નું તા: 11-11-2022 ના રોજ દુઃખદ  અવસાન થયેલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!