કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરમાં તરઘડીના યુવકનું મોત

દીકરીના ઘરે બીમારી સબબ આવેલા બે-ભાન હાલતમાં જ અવસાન

રાજકોટ: પડધરીના તરઘડીમાં રહેતા મુન્નાભાઈ ધીરુભાઈ પરમાર (ઉ.વ.40) લાંબા સમયથી ટીબીની બિમારીથી પીડીત હતાં અને સંતાનમાં તેને બે પુત્રી હોય અને સારવાર કરવાવાળુ કોઈ ન હોવાથી વાંકાનેર રહેતી તેની પુત્રી દસ દિવસથી તેના ઘરે લઈ ગઈ હતી. દરમિયાન ગઈકાલે અચાનક શ્વાસ ઉપડતાં તે બે-ભાન થઈ ગયા હતા.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

જેમને સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતાં જયાં તેનું ટુંકી સારવારમાં મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.

Content Copying Forbidden !!

error: Content is protected !!