કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મહિકાના યુવાનને RTI અરજીનો જવાબ ન અપાયો

વાંકાનેર:રૂરલ -૧ PGVCL કચેરી હાલના સમયમાં ગ્રાહકો માટે માથાનો દુ:ખાવા સમાન છે. કચેરીમાં ઢંગધડા વગરનો વહીવટ ચલાવતા હોવાનો પુરાવો સામે આવ્યો છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

વાંકાનેર તાલુકાના મહીકા ગામના જાગૃત નાગરિક વિજયભાઈ ચાવડા દ્વારા PGVCL કચેરીમાં માહિતી અધિકાર અધિનિયમ મુજબ એક અરજી કરવામાં આવી હતી. નિયમ મુજબ કોઈ પણ વ્યક્તિ RTI અંતર્ગત અરજી કરે તો 30 દિવસની અંદર માહિતી આપવાની જોગવાઈ છે.

જો અધિકારી જાણી જોઈને માહિતી ન આપે અથવા ખોટી માહિતી આપે તો IPC કલમ 166 અને ખોટી માહિતી આપવા બદલ છેતરપિંડી, ઠગાઈ કરવા બદલ પોલીસ ફરિયાદ થઈ શકે છે.

હાલમાં વિજયભાઈ ચાવડા દ્વારા પ્રથમ અપીલ દાખલ કરવામાં આવેલ છે. પરંતુ ભવિષ્ય PGVCL રૂરલ ૧ ના અધિકારી વિરુદ્ધ જાણી જોઈને ગેરવર્તુણુંક તેમજ હોદ્દાનો દુરુપયોગ કરી જાણી જોઈને માહિતી આપવામાં મોડું કરવા બદલ કાર્યપાલક ઈજનેર કોઈ કાર્યવાહી કરે છે કે કેમ એ આવનાર સમયમાં જોવાનું રહ્યું!

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!