ગુજરાત સરકારે દશ કલાક લાઈટ આપવાની જાહેરાત તો કરી છે. આ જાહેરાતથી જગતાતમાં ખુશી વ્યાપી હતી.
પરંતુ વાંકાનેર તાલુકાના ઘણા ગામડાઓમાં પૂરી દશ કલાક લાઈટ મળતી નથી, એવી ખેડૂતોની ફરિયાદ છે. લાઈટના ધાંધિયા બાબતે યોગ્ય થાય, એવી અહીંના ખેડૂતોની માંગણી છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ