કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

આવતી કાલે એચસીજી હોસ્પિટલ્સ રાજકોટના હૃદયરોગના નિષ્ણાંત ડૉક્ટર ડૉ. નીલેશ કથીરીયા દ્વારા રાહત દરે કન્સલટેશનની સુવિધા

વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં મળશે

વાંકાનેર: આગામી તા.25/06/2025 ને બુધવારના એટલે કે આવતી કાલે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ એચસીજી હોસ્પિટલ્સ હૃદયરોગના રોગોના નિષ્ણાંત ડૉ. નીલેશ કથીરીયા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં બપોરે 1:00 થી 3:00 વાગ્યે મળશે.

નીચે મુજબની તકલીફોવાળા દર્દીઓ માટે…

* એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી
* વાલ્વની તકલીફ
* પેસમેકર ઇમ્પ્લાન્ટેશન (AICD, CRT)
* એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ મેનેજમેન્ટ (ACS)
* એએસડી (ASD) ડિવાઇસ ક્લોઝર

તારીખ : 25/06/2025 ને બુધવાર
સમય : બપોરે 1:00 થી 3:00

સ્થળ : પાસલીયા હોસ્પિટલ

ચંદ્રપુર બ્રિજ પાસે, 27-નેશનલ હાઈવે, ચંદ્રપુર, વાંકાનેર.
અપોઈન્ટમેન્ટ માટે સંપર્ક કરો :

98078 60486/ 81605 16145

Content Copying Forbidden !!

error: Content is protected !!