કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નાગપુર બ્લોકથી વાંકાનેરમાંથી પસાર થતી ટ્રેનોને અસર

રાજકોટ: નાગપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકીંગ કાર્ય ના લીધે વાંકાનેરમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે.

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના નાગપુર ડિવિઝનમાં રાજનાંદગાંવ-કલમના સેક્શન વચ્ચે નોન-ઇન્ટરલોકીંગ કાર્ય ના લીધે, વાંકાનેરમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે.

રદ કરાયેલી ટ્રેનો ની વિગતો: 10 અને 17 ઓગસ્ટ, 2024 ના રોજ ઓખા થી ઉપડનારી ટ્રેન સંખ્યા 22939 ઓખા-બિલાસપુર સાપ્તાહિક એક્સપ્રેસ. 12 અને 19 ઓગસ્ટ, 2024 ના રોજ બિલાસપુર થી ઉપડનારી ટ્રેન સંખ્યા 22940 બિલાસપુર-ઓખા એક્સપ્રેસ.

18 ઓગસ્ટ, 2024 ના રોજ ઓખા થી ઉપડનારી ટ્રેન સંખ્યા 22905 ઓખા-શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ. 20 ઓગસ્ટ 2024 ના રોજ શાલીમાર થી ઉપડનારી ટ્રેન સંખ્યા 22906 શાલીમાર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ રદ રહેશે.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!