વાંકાનેર : વાંકાનેર શહેરમાં આવેલ આશીર્વાદ પેટ્રોલપંપની બાજુમાં જડેશ્વર ચેમ્બરમાં સાંઈબાબા રોડલાઇન્સની ઓફીસમા ટ્રાન્સપોર્ટર બાલામુરલી રવીકુમાર કૃષ્ણમૂર્તિ ઉ.37 નામના યુવાનને હાર્ટએટેક આવી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત ન નિવડતા આ યુવા ટ્રાન્સપોર્ટરનું અકાળે અવસાન થયું હતું. ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
Menu Close

- પંચવટી સોસાયટીમાં સામસામે મારામારીમાં ઈજા
- લજાઈ-હડમતીયા રોડ ઉપર આવેલ કુવામાંથી લાશ મળી
- ભાડા કરાર પોલીસખાતામાં જમા નહીં કરતા કાર્યવાહી
- ટંકારાના હીરાપરમાં ઓશીકે રાખેલ મોબાઈલ ચોરાયો
- ટંકારા તાલુકાના છ શિક્ષકોને “પર્યાવરણ સંરક્ષણ-એવોર્ડ” એનાયત
- રાતીદેવરીના ત્રણ જણા સીમમાં જુગાર રમતાં પકડાયા
- પેલેસ્ટાઇનના ઝંડા ફરકાવનાર વાંકાનેરના નથી
Latest News

Menu Close
Latest News
- પંચવટી સોસાયટીમાં સામસામે મારામારીમાં ઈજા
- લજાઈ-હડમતીયા રોડ ઉપર આવેલ કુવામાંથી લાશ મળી
- ભાડા કરાર પોલીસખાતામાં જમા નહીં કરતા કાર્યવાહી
- ટંકારાના હીરાપરમાં ઓશીકે રાખેલ મોબાઈલ ચોરાયો
- ટંકારા તાલુકાના છ શિક્ષકોને “પર્યાવરણ સંરક્ષણ-એવોર્ડ” એનાયત
- રાતીદેવરીના ત્રણ જણા સીમમાં જુગાર રમતાં પકડાયા
- પેલેસ્ટાઇનના ઝંડા ફરકાવનાર વાંકાનેરના નથી
- પંચવટી સોસાયટીમાં સામસામે મારામારીમાં ઈજા
- લજાઈ-હડમતીયા રોડ ઉપર આવેલ કુવામાંથી લાશ મળી
- ભાડા કરાર પોલીસખાતામાં જમા નહીં કરતા કાર્યવાહી
- ટંકારાના હીરાપરમાં ઓશીકે રાખેલ મોબાઈલ ચોરાયો
- ટંકારા તાલુકાના છ શિક્ષકોને “પર્યાવરણ સંરક્ષણ-એવોર્ડ” એનાયત
- રાતીદેવરીના ત્રણ જણા સીમમાં જુગાર રમતાં પકડાયા
- પેલેસ્ટાઇનના ઝંડા ફરકાવનાર વાંકાનેરના નથી

Menu Close