કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

આજે સાંસ્કૃતિક વિદ્યાલયની તિરંગા રેલી

અંદાજે 350 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે

વાંકાનેર: ચંદ્રપુર હાઇવે સ્થિત સાંસ્કૃતિક વિદ્યાલયના વિદ્યાર્થીઓની આજે સવારે નવ વાગે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
સાંસ્કૃતિક વિદ્યાલયના આચાર્યશ્રી મુસ્તાક બાદીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે

આજથી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના સર્જન ડોકટર સેવા આપશે

આઝાદી પર્વની ઉજવણીના ભાગરૂપે શાળા દ્વારા તારીખ: 14-8-2023 સોમવારના નવ કલાકે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર શાળાના ધો: 6 થી 10 ના અંદાજે 350 જેટલા વિદ્યાર્થીઓની તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.


રેલી શાળાએથી ચંદ્રપુર અન્ડર પાસથી પસાર થઇ બીજી બાજુ સર્વિસ રોડ પર જકાતનાકા ચોકથી શાળાએ પરત ફરશે. ટ્રાફિક માટે પોલીસ તંત્રને વિનંતી કરાઈ છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!