કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બે વર્ષની દીકરી શેરેબાનુએ રોઝુ રાખ્યું

વાંકાનેર: દાઉદી વ્હોરા સમાજમાં શોકપર્વ મોહરમના આશુરા પૂર્ણ થયાં, આ વર્ષે સૌરાષ્ટ્રભરમાં જે ગામોમાં દાઉદી વ્હોરા સમાજ વસતો ત્યાં સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ તાજદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક આલિદર મુફદ્દલ સૈફૂદ્દીન (ત.ઉ.શ.) એ પોતાના પ્રતિનિધિની આગેવાની હેઠળ

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

ન્યાઝ, વાએઝ, મજલીસ જેવાં અનેકવિધ કાર્યક્રમો દસ દિવસ યોજી મોહરમ પર્વ ઉજવ્યું હતું એમાંના આશુરાના દિવસે વાંકાનેરમાં રહેતા એમના પપ્પા તાહેરભાઈ મુશ્તાકભાઈ ધીયાવડવાળા (મુશ્તાક સાયકલ, સ્ટેચ્યુ પાસે) અને મમ્મી કનીઝાબેનની બે વર્ષીય પુત્રી શેરેબાનુ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સળંગ ૧૫ કલાક ભુખ્યા તરસ્યા રહી રોઝુ પાળેલ હતું…

Content Copying Forbidden !!

error: Content is protected !!