કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

નવા ધમલપરથી વેલનાથ બાપુની શોભાયાત્રા આવતી કાલે

વાંકાનેર: નવા ધમલપર મુકામે 12 એપ્રિલના રોજ વેલનાથ બાપુ તથા હનુમાન દાદાની જન્મ જયંતી નિમિત્તે વેલનાથ બાપુની પરંપરાગત ભવ્ય શોભાયાત્રા નીકળશે. 12 એપ્રિલે બપોરે 3 કલાકે ગેલ માતાજીના મંદિરેથી શોભાયાત્રા શરૂ થશે. ભુવા પરસોત્તમભાઈ બાવરવાના હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. :: શોભાયાત્રાનો રૂટ::
હસનપર – શક્તિપરા- મિલ સોસાયટી – મિલ પ્લોટ – વીશીપરા થઈ ધમલપર નં. ૨ વેલનાથ બાપુના મંદિર ખાતે શોભાયાત્રા પૂર્ણ થશે. આ ભવ્ય શોભા યાત્રામાં બહોળી સંખ્યામાં જોડાઈને જીવન ધન્ય કરવા માટે બધા લોકોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે….
સંપર્ક સૂત્ર: 9825653000, 9067473866, 9870063324, 9375056545, 9727335718, 7405535729, 9879997519

નોંધ: શોભાયાત્રામાં મોડીફાઇડ સાઇલેન્સર વાળા બાઇક કે હથીયાર અથવા કેફી પીણા પીધેલ લોકો પર પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે તેની નોંધ લેવી…

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!