કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

8 ડિસેમ્બરની ઓખા-જયપુર ટ્રેન અજમેર સુધી જ જશે

27 જૂન સુધી વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ દર શુક્રવારે/ રવિવારે પ્રભાવિત

રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 225 નાં ગર્ડર બદલવા માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન 27 જૂન, 2025 સુધી સપ્તાહમાં બે દિવસ પ્રભાવિત રહેશે. વિગતવાર માહિતી નીચે મુજબ છે:

ટ્રેન 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ 30.05.2025 થી 27.06.2025 સુધી દર શુક્રવારે અને રવિવારે વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 7:30 વાગ્યાને બદલે 1 કલાક 15 મિનિટ મોડી એટલે કે 8:45 વાગ્યે ઉપડશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના વિશેની વિગતવાર માહિતી માટે, યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!