કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જીનપરા ગરબી મંડળ દ્વારા આજે વિરાંજલી કાર્યક્રમ

ભારતીય સુરક્ષા દળોના ૫૧ સૈનિકો ઉપસ્થિત રહેશે

શ્રી જીનપરા ગરબી મંડળ દ્વારા તા. રપ-૦૯-૨૦૨પ ને ગુરૂવારે ભારતીય વીર સૈનિકો માટે વિરાંજલીનો કાર્યક્રમ રાખેલ છે.

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કિડ્સ પેલેસ- રાજકોટ તરફથી શુભેચ્છા

તેમજ ભારતીય સુરક્ષા દળોના ૫૧ સૈનિકો ઉપસ્થિત રહેવાના હોઈ તો આપ સૌને પધારવા અમારૂ ભાવભર્યુ આમંત્રણ છે.
તા. :- ૨૫-૦૯-૨૦૨૫,
વાર :- ગુરૂવાર (ચોથા નોરતે),
સમય :- રાત્રે ૧૦:૩૦ કલાકે,
સ્થળ :- જીનપરા ચોક, વાંકાનેર.

Content Copying Forbidden !!

error: Content is protected !!