કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જીનપરા ગરબી મંડળ દ્વારા આજે વિરાંજલી કાર્યક્રમ

ભારતીય સુરક્ષા દળોના ૫૧ સૈનિકો ઉપસ્થિત રહેશે

શ્રી જીનપરા ગરબી મંડળ દ્વારા તા. રપ-૦૯-૨૦૨પ ને ગુરૂવારે ભારતીય વીર સૈનિકો માટે વિરાંજલીનો કાર્યક્રમ રાખેલ છે.

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કિડ્સ પેલેસ- રાજકોટ તરફથી શુભેચ્છા

તેમજ ભારતીય સુરક્ષા દળોના ૫૧ સૈનિકો ઉપસ્થિત રહેવાના હોઈ તો આપ સૌને પધારવા અમારૂ ભાવભર્યુ આમંત્રણ છે.
તા. :- ૨૫-૦૯-૨૦૨૫,
વાર :- ગુરૂવાર (ચોથા નોરતે),
સમય :- રાત્રે ૧૦:૩૦ કલાકે,
સ્થળ :- જીનપરા ચોક, વાંકાનેર.

Content Copying Forbidden !!

error: Content is protected !!