કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરમાં કોના વાંકે પેન્શન અટક્યા?

વાંકાનેર: અહીંના મામલતદાર કે.વી. સાનિયા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરના સહાય શાખામાં પત્ર લખીને 102 વૃદ્ધોના પેન્શન ફરી શરૂ કરવા જણાવાયું છે…
મહત્વની વાત એ છે કે, વાંકાનેર તાલુકાના 102 જેટલા પેન્શનના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવી ન હોવાથી તેઓનું પેન્શન બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ લાભાર્થીઓએ ખરાઈ કરાવી લીધી હતી અને

પેન્શન ફરી ચાલુ કરી આપવા અરજી કરી હતી. આ અરજી અન્વયે વાંકાનેર મામલતદાર કચેરી દ્વારા ડિસેમ્બર-2024 થી લઈને જાન્યુઆરી-2025 સુધીમાં ત્રણ વખત પત્ર લખીને કલેક્ટર કચેરીમાં જાણ કરી હતી તેમ છતાં લાભાર્થીઓનું પેન્શન ચાલુ ન થતાં ફરી વખત

વાંકાનેર મામલતદાર દ્વારા કલેક્ટર કચેરીમાં સહાય શાખામાં પત્ર લખી લાભાર્થીઓનું પેન્શન ચાલુ કરવા જણાવાયું છે. સાથે સાથે લાભાર્થીઓના નામની યાદી પણ મોકલવામાં આવી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!