વાંકાનેર: હજરત પીર સૈયદ વિઝારતહુસૈન બાવા સાહબના યૌમે વિલાદત (જન્મ દિવસ) 20 એપ્રિલના રોજ હતો, આ મુબારક પ્રસંગ પર
ઓલવીસ મોટર્સ ગ્રુપ તેલાવ તરફથી બાવાસાહેબને કાર ભેટ આપવામાં આવી હતી (સુબ્હાનઅલ્લાહ)
ઉલ્લેખનીય છે કે તેલાવ સાણંદ તાલુકામાં આવેલું છે અને તે વિસ્તારમાં 9 જેટલા ગામોમાં બાવાસાહેબના મુરીદો છે. વધુ વિગત મળી નથી.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો