બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના પંચાસિયા – અદેપર રોડ ઉપર આવેલ બ્રાઉનિયા પેપરમિલમાં કામ કરતા કિરણસિંહ રસિયા પટેલના પત્ની સાગરદેવીને લોડર નંબર જીજે – 36 – એસ – 2819 નંબરના ચાલક ગુમાન જોગડાભાઈ કટારાએ રિવર્સમાં ચલાવતી વેળાએ ગત તા.15- 11 -2021ના રોડ હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે વતનમાં અંતિમવિધિ કરી પરત ફરેલા મૃતકના પતિ કરણસિંહે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લોડર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
Menu Close
- ઝાડા ઉલટી બાદ સાત વર્ષની બાળકીનું મૃત્યુ
- પાડધરામાં અનધિકૃત દબાણકર્તાઓને મામલતદારની નોટિસ
- વાંકાનેરથી વિરમગામ જતા ટ્રેનમાં 80 હજારની ચોરી
- ટ્રાવેલ્સના ડ્રાઇવર પર જુના માલિકે કરેલો હુમલો
- નગરસેવક જીગ્નેશ નાગ્રેચાનું માતાની પુણ્યતિથિએ સેવાકાર્ય
- વાંકાનેરમાં ગુરુ/શુક્ર જિલ્લા કક્ષાનો આયુષ મેળો
- વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે નિયમોનું પાલન ક્યારે?
Latest News
Menu Close
Latest News
- ઝાડા ઉલટી બાદ સાત વર્ષની બાળકીનું મૃત્યુ
- પાડધરામાં અનધિકૃત દબાણકર્તાઓને મામલતદારની નોટિસ
- વાંકાનેરથી વિરમગામ જતા ટ્રેનમાં 80 હજારની ચોરી
- ટ્રાવેલ્સના ડ્રાઇવર પર જુના માલિકે કરેલો હુમલો
- નગરસેવક જીગ્નેશ નાગ્રેચાનું માતાની પુણ્યતિથિએ સેવાકાર્ય
- વાંકાનેરમાં ગુરુ/શુક્ર જિલ્લા કક્ષાનો આયુષ મેળો
- વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે નિયમોનું પાલન ક્યારે?
- ઝાડા ઉલટી બાદ સાત વર્ષની બાળકીનું મૃત્યુ
- પાડધરામાં અનધિકૃત દબાણકર્તાઓને મામલતદારની નોટિસ
- વાંકાનેરથી વિરમગામ જતા ટ્રેનમાં 80 હજારની ચોરી
- ટ્રાવેલ્સના ડ્રાઇવર પર જુના માલિકે કરેલો હુમલો
- નગરસેવક જીગ્નેશ નાગ્રેચાનું માતાની પુણ્યતિથિએ સેવાકાર્ય
- વાંકાનેરમાં ગુરુ/શુક્ર જિલ્લા કક્ષાનો આયુષ મેળો
- વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે નિયમોનું પાલન ક્યારે?
Menu Close