વાંકાનેરમાં રહેતા રહીમાબેન અકબરભાઈ મોવર (40) માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામના પાટીયા પાસેથી રિક્ષામાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર રીક્ષા પલટી મારી ગઈ હતી. જેથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા.



વાંકાનેરમાં રહેતા રહીમાબેન અકબરભાઈ મોવર (40) માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામના પાટીયા પાસેથી રિક્ષામાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર રીક્ષા પલટી મારી ગઈ હતી. જેથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા.



Content Copying Forbidden !!
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
કમલ સુવાસ ના સમાચાર વોટ્સએપ્પ પર મેળવવા અહીંયા ટેપ કરો