કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

જમતા જમતા શ્રમિકને મોત આવ્યું

વાંકાનેર તાલુકાના સરતાનપરની સિરામિક ફેકટરીમાં શ્રમિક જમતો હતો અને મોત આવ્યાનો બનાવ બન્યો છે…

જાણવા મળ્યા મુજબ તાલુકાના સરતાનપર ગામે આવેલ ટીટી સેનેટરીવેર્સ કંપનીમાં કામ કરતા અને ત્યાં જ રહેતા ચંદનકુમાર પ્રભુભાઈ મહેતા ઉ.25 નામનો શ્રમિક ગત તા.1 જાન્યુઆરીના રોજ જમતો હતો ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતા મૃત્યુ નીપજયું હતું. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!