કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ભાટિયા સોસાયટીમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર : વાંકાનેર શહેરમાં ભાટિયા સોસાયટીમાં ભૂતનાથ મહાદેવ મંદિર નજીક રહેતા અજયભાઈ ભરતભાઇ ખાંડેખા ઉ.25નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!