કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર તાલુકાના ત્રણ રસ્તા માટે 89 કરોડ ખર્ચાશે

મેસરીયા-અદેપર-વિનયગઢ રોડનો પણ સમાવેશ

ગુજરાત – સૌરાષ્ટ્રમાં માળખાકીય વિકાસ સાથે રોડ નેટવર્ક મજબૂત કરવાના પ્રયાસો થઈ જ રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વાંકાનેર તાલુકાના નીચેના ત્રણ કામો પાછળ થનાર 89 કરોડના કામોને મંજુરી આપી છે.

VACANCY : આર. કે. ઇન્ડસ્ટ્રીઝમાં માણસની જરૂર

(1) થાનગઢ-મોરથાળા-કાછીયાગાળા રોડ માટે 18 કરોડ (2) મેસરીયા-અદેપર-વિનયગઢ રોડ માટે 35 કરોડ તથા વાંકાનેર દલડી થાન રોડ માટે 36 કરોડ મંજુર કરવામાં આવ્યા છે.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!