કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અજરામર એક્ટિવ અસોર્ટની જન્મદિવસની અનોખી ઉજવણી

વીરના જન્મદિને ઝૂંપડપટ્ટીના બાળકોને જમણવાર કરાવવામાં આવ્યો

વાંકાનેર: પરમ પૂજ્ય ડૉ. ગુરુદેવ નિરંજન મુનિજી અને પરમ પૂજ્ય ગુરુદેવ ચેતન મુનિજી મહારાજ સાહેબની પ્રેરણાથી અજરામર એક્ટિવ અસોર્ટ વાંકાનેર

દ્વારા તારીખ ૧૪/૦૬/૨૦૨૪, શુક્રવારના રોજ દાતા શ્રી વીર કેયુરભાઈ શેઠ (મુંબઈ)ના જન્મદિવસ પ્રસંગે વાંકાનેર શહેરના ઝૂંપડપટ્ટીના આશરે ૧૦૦ થી પણ

વધારે બાળકોને કેરીનો રસ, પૂરી તથા સેવ બૂંદીનો જમણવાર કરાવવામાં આવેલ હતો આ તકે અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ વાંકાનેર દ્વારા દાતા પરિવારનો

તેમજ ગ્રૂપના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!