કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ચિશ્તીયા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની અજમેર જવા માટેની ટૂર

ચિશ્તીયા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની અજમેર જવા માટેની ટૂર

આઓ ચલે અજમેર નગરીયા

ઈરાદે લાખ બન્તે હે બન કર ટૂટ જાતે હે,
વહીં અજમેર જાતે હે ઝિન્હે મેરે ખ્વાજા બુલાતે હે.

પેકેજ – એક

આ પેકેજમાં જમવાનો ખર્ચ જાતે ભોગવાનો રહેશે.

બે હજાર પાંચશો રૂપિયા

 

પેકેજ – બે

આ પેકેજમાં જમવાનુ ચિશ્તીયા ટુર્સ & ટ્રાવેલ્સ તરફથી આપવામાં આવશે

ત્રણ હજાર પાંચશો રૂપિયા

ચિશ્તીયા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ

મું. નવી કલાવડી તા. વાંકાનેર જી. મોરબી

:: ઉપડવાની તારીખ::
24/03/2026 મંગળવાર
રાત્રે 10 :00 કલાકે

નવી કલાવડી પરત
29/03/2026 રવિવાર રાત્રે 10 :00 કલાકે

ટુર દિવાસ
05 દિવસ 05 નાઈટ

ખાસ સૂચનાઓ

[1] બસ માં નામ લખાવતી વખતે ડિપોઝિટના રૂપિયા 1000/- ભરી આપની સીટ વહેલા સર રીઝર્વેશન કરાવી લેવા વિનંતી.
[2] બુકીંગ પ્રમાણે સીટિંગ વ્યવસ્થા રહેશે.
[3] મુસાફરી દરમિયાન કોઈ કુદરતી અકસ્માતની જવાબદારી પોતાની રહેશે.
[4] રહેવાનો ખર્ચ જાતે આપવાનો. જમવાનું ટુર્સ તરફથી આપવામાં આવશે
[5] દરેક પેસેન્જરે એક ફોટો વાળું આઈ. ડી. પ્રૂફ ફરજીયાત સાથે રાખવું

મુસાફરી દરમિયાન 5 દિવસ બપોરે અને સાંજે સુદ્ધ કાઠિયાવાડી ભોજન ચિશ્તીયા ટુર્સ & ટ્રાવેલ્સ તરફથી આપવામાં આવશે.

આયોજક
શૈફુલ પરાસરા
મો: 9574834941
સદામ હુશેન કડીવાર
મો: 63536 94277

(વધુ વિગત નીચેના પેમ્પલેટ્સ મુજબ)

 

Content Copying Forbidden !!

error: Content is protected !!