કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ટંકારા-અમરાપર રોડ ઉપરનો પુલ બંધ કરાવાયો

મામલતદારે સ્થળ મુલાકાત લીધી, હોમગાર્ડનો બંદોબસ્ત મુકાયો ટંકારા : ટંકારા અમરાપર રોડ ઉપર મુખ્ય સ્મશાન પાસેના પુલ ઉપરથી ભયજનક સ્થિતિમાં પાણી વહેતું હોય ટંકારા મામલતદાર કેતન સખિયાએ ટિમ સાથે નદીએ પહોંચી પુલ બંધ કરાવ્યો છે. અહીં હોમગાર્ડ જવાનોના બંદોબસ્ત ગોઠવી…

નવાપરામા યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

યુવાને ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી વિશે ઇન્સ્ટાગ્રામમા અભદ્ર પોસ્ટ કરતા ફરિયાદ વાંકાનેર: શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા અજયભાઈ ગોવિંદભાઇ વીંજવાડિયા (ઉ.વ.30) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ…

તા.28 સુધી એલર્ટ, સાવચેત રહેવા કલેકટરની અપીલ

બેઠા પુલ, કોઝવે અને વોકળાને ઓળંગવાનું ટાળો, કામ વગર પાણીમાં ન નીકળો મોરબી : મોરબી જિલ્લામાં તા.28 સુધી એલર્ટ છે. જેથી લોકોને સાવચેત રહેવા કલેકટરે અપીલ કરીને જણાવ્યું છે કે પાણી જોખમી જણાય તેવા બેઠા પુલ, કોઝવે અને વોકળાને ઓળંગવાનું…

આકસ્મિક સંજોગોમાં સંપર્ક કરવા કંટ્રોલ રૂમના નંબર

મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત છે. કંટ્રોલ રૂમમાં સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા જે જેથી કોઈ પણ ગંભીર પરિસ્થિતિમાં લોકોને કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે. ● જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર…

રાજાવડલામાં મારામારીની બે પક્ષો વચ્ચે ફરિયાદો

વાંકાનેર: રાજાવડલામાં ગાળો બોલવાની ના પાડતા એક શખ્સે ત્રણ જણા ઉપર ફરિયાદ લખાવી છે. સામા પક્ષે પણ ત્રણ જણા ઉપર વળતી ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ જયેશભાઈ ચતુરભાઈ આંતરેસા (ઉ.વ.૨૪) રહે.જુના રાજાવડલા વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૨૫/૦૮/૨૦૨૪ ના…

તીથવા બોર્ડ પાસે આસોઇ નદીનો પુલ ડૂબતા વાહનવ્યવહાર ઠપ્પ

દીધલીયામાં દિવાલ ધરાશાયી: કેરાળામાં સૌથી વધુ વરસાદ અમરસર અને દલડીમાં ભારે વરસાદથી ખેતી પાકમાં નુકશાનીની ભીતિ વાંકાનેર: તાલુકાના તીથવા બોર્ડ પાસે આસોઇ નદીના પુલ ઉપરથી પાણી જઈ રહ્યું છે, આથી અમરસર મીતાણા રોડ પર આવેલ કોટડા, વાલાસણ, પીપળીયા રાજ, અરણીટીંબા,…

રાતીદેવડીમાં મકાન ધરાશાયી: કોઈ જાનહાની નથી

વાંકાનેર : વાંકાનેરના રાતીદેવડી ગામે આજે ભારે વરસાદ અને પવનના કારણે એક મકાન ધરાશાયી થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જાણવા મળ્યા મુજબ મનુભાઈ ચકુંભાઈ ગુગડીયા નામના વ્યક્તિનું આ મકાન હતું. આ મકાનમાં એક દીવાલ ધરાશાયી થઈ છે. આ સાથે…

નાગ પંચમીના દિવસે ટંકારામાં અજગર નિક્ળ્યો’તો

ટંકારા: રાજકોટ મોરબી રોડ પર એચ પી પેટ્રોલ પંપ સામે ગેલેક્સી હોટલ પાસે ભંગાર ટાયરના ગોડાઉનમા નાગ પંચમીના સાંજે જંગલી અજગરે દેખા દેતા સ્થાનિકો દ્વારા ટંકારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના પગલે આર.એફ.ઓ. કે.એમ. જાની તથા ફોરેસ્ટર એમ.જી.…

વાંકાનેરમાં આજ સવારનો એક ઇંચે જેટલો વરસાદ

છરી સાથે નીકળતા ધરપકડ વાંકાનેર: આજ 26 ઓગસ્ટના સવારના ખાતે વાંકાનેર – 20 mm (એક ઇંચ જેટલો) વરસાદ પડયાના અહેવાલ છે. જો કે રાત્રીના વરસાદે વિરામ લીધો હતો. મોરબી જિલ્લામાં અન્ય તાલુકામાં સવારે 6થી 8 વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદની વિગત…

મચ્છુ -1 માં 24 કલાકમાં 8 ફૂટ નવા નીર

વાંકાનેર: મળતા અહેવાલ મુજબ મચ્છુ -1 માં આજ સવારના આઠ વાગે 30 ફૂટ પાણી ભરાયું છે. 24 કલાકમાં 8 ફૂટ નવા નીર આવ્યા છે. 3900 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. 24 કલાકમાં ડેમ સાઈટ 160 એમએમ (છ ઇંચથી વધારે) વરસાદ…

Content Copying Forbidden !!

error: Content is protected !!