જીતુ સોમાણી અને માટેલ મંદિરનો સેવાયજ્ઞ
માટેલ મંદિર દ્વારા ૧૫૦૦ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા જીતુભાઇ સોમાણીનો સેવાયજ્ઞ : ૬૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાવીને જમાડયા ગર્લ્સ હાઈસ્કૂલમાં ૪૫૦ તથા તાલુકાના ભોજપરા પ્રા. શાળામાં ૧૫૦ લોકોને ખસેડાયા વાંકાનેર: વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને પગલે વહીવટી તંત્ર તમામ સાવચેતીના પગલા…