1 ઓગષ્ટના જસદણ સીરામીકના એમ.ડી. ના જન્મ દિવસે પંચવિધ કાર્યક્રમો
વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ, જસદણ સીરામીક ગૃપ ઓફ કંપનીના એમ.ડી. પરોપકારમ સતામ વિભૂત ની ઉક્તિને સદાય સાર્થક કરનારા, સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં જોડાયેલ લોકપ્રિય વ્યક્તિ શ્રી પ્રજ્ઞેશભાઈ બી. પટેલ ના ૧, ઓગષ્ટ-૨૦૨૪ ના રોજ તેઓના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પંચવિધ કાર્યક્રમો રાખેલ…