કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

પ્રા. આરોગ્ય કેન્દ્ર સિંધાવદર દ્વારા રોગો અટકાયતી ઝુંબેશ

ચાંદીપુરા રોગના ફેલાવા બાબતે લેવાની કાળજીની સમજ અપાઈ વાંકાનેર: પ્રા.આ.કે. સિંધાવદરના કુલ ફિલ્ડ સ્ટાફ 6 MPHW ભાઈઓ, 6 FHW બહેનો, 6 CHO અને 26 આશા બહેનો મળીને 44 પેરમેડીકલ સ્ટાફ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરસિયા તથા તાલુકા હેલ્થ…

લાકડધારમા વીજશોક લાગતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ એક કારખાનામાં વીજશોક લાગતા યુવાનનું મૃત્યુ થયું છે… જાણવા મળ્યા મુજબ લાકડધાર ગામની સીમમાં આવેલ રેડ સ્ટોન સિરામિક ફેકટરીમાં લાલપર ગામના રહેવાસી ઈશ્વરભાઈ લાલજીભાઈ ગામી ઉ.40 નામના યુવાનને વીજશોક લાગ્યા બાદ બેભાન બની…

દૂધ મંડળીના કર્મચારીઓની મંડળીના હોદ્દેદારોની વરણી

વાંકાનેર તાલુકાના ગામડામાં આવેલ દૂધ મંડળીઓના કર્મચારીઓને ધિરાણ આપતી શ્રી દૂધ મંડળીના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ.ના હોદ્દેદારોની આજરોજ ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં મંડળીના પ્રમુખ તરીકે સિપાઈ ઇસ્માઈલભાઈ (ઢુવા) તથા ઉપપ્રમુખ તરીકે હુસેનભાઇ શેરસીયા (પીપળીયા…

તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધા

પીપળીયારાજ ખાતે યોજાયેલ કુલ 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ વાંકાનેર: ગઈ કાલે તા.25/07/2024 ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજ દ્વારા શ્રી જી.પી.હાઇસ્કુલ પીપળીયારાજ ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, આ સ્પર્ધામાં ધોરણ 9 થી…

તીથવાનાં નુરમામદે બીનઉપજાઉ જમીનને ઉપજાઉ બનાવી

અંજીરની ખેતી કરવાનું આયોજન પ્રાકૃતિક કૃષિ અપનાવતા મળ્યું ફળદાયી પરિણામ વાંકાનેર : રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે દિશામાં ગુજરાત સરકાર દ્વારા તાલીમ અને શિબિરોનું તમામ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવે છે. તેમજ અનેક યોજનાઓ પણ અમલી બનાવી છે. મોરબી…

પોલીસ દરોડામાં બે જગાએ 9 જુગારી પકડાયા

પેડક સોસાયટી નાગાબાવા મંદિર પાસે અને જીનપરા સાત નાલા પાસે દરોડો વાંકાનેર: પહેલા દરોડામાં પેડક સોસાયટી નાગાબાવા મંદિર પાસે જુગાર રમતા છ જણાને પોલીસ ખાતાએ પકડયા છે, આ આરોપીઓ ગેરકાયદેસર રીતે જાહેરમાં ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો…

લોકસભા ચૂંટણીમાં મંદિરમાં સભા સબબ તપાસ

ચૂંટણી પંચે રાજકોટ કલેકટરને તપાસ કરવા માટે આદેશ કર્યો રાજકોટમાં BAPS સ્વામીનારાયણ મંદિરમાં સભા રાખવાનું ભાજપને ભારે પડી ગયું છે. લોકસભા 2024ની ચૂંટણી પહેલાં ભાજપે સભા કરી હતી હવે ચૂંટણી પંચે રાજકોટ કલેકટરને તપાસ કરવા માટે આદેશ કર્યો છે. લોકસભા…

વ્યાજખોરની ઉઘરાણીથી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

કેરાળા ગામે આઇસર લેવા લીધેલા 2 લાખના પાંચ લાખ ચૂકવ્યા છતાં ત્રાસ આપતો હોવાનો આક્ષેપ વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતી આશીયાનાબેન ફિરોજભાઈ સૈયદ નામની 30 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે સાંજના આઠેક વાગ્યાના અરસામાં ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને…

રાતીદેવરી કારખાનામાં સાપ કરડતા બાળકનું મોત

વાંકાનેર: રાતીદેવરી ગામની સીમમાં આવેલ કારખાનામાં સાડા ત્રણ વર્ષના પુત્રને સાપ કરડી જતાં મૃત્યુ નીપજ્યું છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેર નજીક આવેલા તાલુકાના રાતીદેવરી ગામની સીમમાં આવેલ અરમાનભાઈ કડીવારના જેબીએસ રિફ્રેક્ટરી કારખાનામાં રહી કામ કરતાં મધ્યપ્રદેશના વતની રાહુલભાઇ મંગલસીંગ…

વાંકાનેર, ટંકારા પોલીસ સ્ટેશનમાં પીઆઇ મુકાશે

વાંકાનેર અને ટંકારાના નાના-મોટા સમાચાર વાંકાનેર અને ટંકારા પોલીસ સ્ટેશનમાં જ્યાં હાલ પીએસઆઈ સુકાન સંભાળી રહ્યા છે ત્યાં હવે પીઆઇ મુકાશે. આ માટે ગૃહ વિભાગે જરૂરી કાર્યવાહી સાથે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!