જામસરના ખેતરમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો
વાંકાનેર: જામસરના ખેતરમાં છ-એક દિવસ પહેલા મળેલી અજાણ્યા પુરુષની લાશનો ભેદ ઉકેલાયો છે અને જામસરના જ બે શખ્સોના નામ આરોપી તરીકે અપાયા છે.જાણવા મળ્યા મુજબ જામસરના પથુભાઈ ભનુભાઈ દેલવાડીયા (ઉ.વ.૪૬) વાળાએ ફરીયાદ લખાવેલ છે કે ગઇ તા.૨૪/૦૬/૨૦૨૪ના સાંજના જામસરના ધીરૂભાઈએ…