કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

જામસરના ખેતરમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો

વાંકાનેર: જામસરના ખેતરમાં છ-એક દિવસ પહેલા મળેલી અજાણ્યા પુરુષની લાશનો ભેદ ઉકેલાયો છે અને જામસરના જ બે શખ્સોના નામ આરોપી તરીકે અપાયા છે.જાણવા મળ્યા મુજબ જામસરના પથુભાઈ ભનુભાઈ દેલવાડીયા (ઉ.વ.૪૬) વાળાએ ફરીયાદ લખાવેલ છે કે ગઇ તા.૨૪/૦૬/૨૦૨૪ના સાંજના જામસરના ધીરૂભાઈએ…

મોરબી જીલ્લામાં કોંગ્રેસના હેલ્પ લાઈન નંબર

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વર્ષાઋતુ દરમિયાન જીલ્લામાં કોઈપણ કુદરતી આફત, અકસ્માત કે દુર્ઘટનાના સમયે જરૂરિયાતમંદ નાગરિકો માટે હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. વાંકાનેર શહેર માટે અરવિંદભાઈ આંબલિયા 98984 40993 અને તાલુકા વિસ્તાર માટે જસુભાઈ ગોહિલ 98243 83151…

પંચાસરના આધેડનું બાઈક અકસ્માતમાં મોત

સાઢુ સાથે રાજકોટમાં કોર્ટ મુદતે ગયેલા વાંકાનેર તાલુકાના પંચાસર ગામે રહેતા આધેડ સાત દિવસ પૂર્વે સાઢુભાઈ સાથે રાજકોટ કોર્ટ મુદ્તે આવ્યા હતાં ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકના ઓવરબ્રીજ ઉપર બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માત ઘવાયેલા આધેડનું સારવારમાં…

તીથવા ગામનું ગૌરવ: રબ્બાની વકાલીયા

વાંકાનેર: (કુરેશી ઈન્ફોટેક દ્વારા) સમગ્ર મોરબી જિલ્લામાંથી જનરલ કેટેગરીની કુલ-૪ જગ્યામાંથી બ્રિલીયન્ટ પ્રાથમિક વિદ્યાલય – તીથવાનો વિદ્યાર્થી ધો.- ૯ માટે લેવાતી જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરીને તેમના માતા-પિતા તેમજ તીથવા ગામનું ગૌરવ વધારેલ છે. આજે બહાર પડેલ રિઝલ્ટમાં…

બ્રેકના બદલે લિવર દબાઈ જતાં ધરામાં કાર ખાબકી

વાંકાનેરના માટેલ ગામે આવેલા સુપ્રસિદ્ધ ખોડીયાર માતાજીના મંદિર નજીકના માટેલીયા ધરામાં આજે એક કાર ખાબકી હતી. બ્રેક મારવાના બદલે લિવર દબાવી દેવાતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. જો કે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. કારમાં બેઠેલા લોકોને…

મચ્છુ-1 ડેમ સાઈટ બે ઇંચ: વાંકાનેરમાં દોઢ વરસાદ

વાંકાનેર: રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી ઘટાટોપ વાદળો છવાયા છે. અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ વાંકાનેરમાં દોઢ ઇંચ વરસાદ પડયાના અહેવાલ મળી રહ્યા છે. જયારે મચ્છુ-1 ડેમ સાઈટ બે ઇંચથી વધારે (58 મી.મી.) વરસાદ પડયો છે અને…

વીરવાવ ગામે વાડીએ બાળકીને સાપ કરડયો

ટંકારા તાલુકાના વીરવાવ ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની સાત વર્ષની દીકરીને સાપ કરડી જતા તેને સારવાર માટે પ્રથમ ટંકારા ત્યાંથી મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ…

ગેલેકસી હોસ્પિટલમાં આવતી કાલે ફ્રી સર્વ રોગ મેગા નિદાન કેમ્પ

પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ગોકુલ હોસ્પિટલ- રાજકોટના ડોકટરો પણ આવશે બંને હોસ્પિટલના 13 સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની ટિમ દ્વારા નિઃશુલ્ક નિદાન તથા સારવાર કેમ્પ યોજાશે વાંકાનેરની નામાંકિત ગેલેક્સી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ગેલેક્સી હોસ્પિટલ તથા રાજકોટની ગોકુલ હોસ્પિટલ દ્વારા સંયુક્ત…

અવકાશયાત્રીએ કહ્યું હતું કે પૃથ્વીનું કેન્દ્ર મક્કા છે

મક્કા શહેરથી એક ખાસ પ્રકારના કિરણો નીકળી રહ્યા અવકાશયાત્રીને દેખાયા હતા તે 20 જુલાઈ, 1969 ની ઐતિહાસિક તારીખ હતી, જ્યારે અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂક્યો અને આવું કરનાર પ્રથમ માનવ બન્યા. આ પછી નીલ આર્મસ્ટ્રોંગે દાવો કરીને…

1 જુલાઈથી Zero FIR નો કયો નિયમ લાગુ થશે?

દેશમાં 1 જુલાઈથી ત્રણ નવા કાયદા અમલમાં આવશે, જેના કારણે દેશમાં ક્યાંય પણ ઝીરો એફઆઈઆર નોંધી શકાશે. તો ચાલો જાણીએ આમાં કયો નિયમ લાગુ પડે છે. 1 લી જુલાઈથી નવા ફોજદારી નિયમો ભારતમાં 1લી જુલાઈથી નવો કાયદો લાગુ થવા જઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!