ધાનાણી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ
ધાનાણી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ વઘાસીયા ગામે પ્રચારમાં ધર્મસ્થળનો ઉપયોગ કર્યા અંગે ફરિયાદ વિક્રમ સોરાણી ભાજપમાં જોડાશે પોલીસ સ્ટેશને નોંધાયેલા અન્ય ગુન્હા રાજકોટ : રાજકોટ લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ધર્મસ્થાનનો પ્રચાર માટે ઉપયોગ કર્યો હોવાના આરોપ સાથે આચારસંહિતા…